Friday, August 15, 2014

મહત્વકાંક્ષી.....


તું જાણે છે માણસ દુખી કેમ થાય છે..??
તો સાંભળ....
જગદીશે એને સંતોષી બનાવ્યો 
પણ બની ગયો એ મહત્વકાંક્ષી..
સુખ આવેતો એને મહેમાન 
બનાવી વિદાય કરે છે...
પેલી કહેવતની જેમ ચાર 
દીનકી ચાંદની ફીર અંધેરી રાત..
અને જરાક જો દુખ આવે તો 
એને ઘરમાં રાખે છે અને એ 
ઘર કરી ઘરનું જ કરી જાય છે..
હવે સમજી આ જગતમાં કોને 
મેહમાન બનાવવા ને કોને ઘરના.!!..jn

No comments:

Post a Comment