તું જાણે છે માણસ દુખી કેમ થાય છે..??
તો સાંભળ....
જગદીશે એને સંતોષી બનાવ્યો
પણ બની ગયો એ મહત્વકાંક્ષી..
સુખ આવેતો એને મહેમાન
બનાવી વિદાય કરે છે...
પેલી કહેવતની જેમ ચાર
દીનકી ચાંદની ફીર અંધેરી રાત..
અને જરાક જો દુખ આવે તો
એને ઘરમાં રાખે છે અને એ
ઘર કરી ઘરનું જ કરી જાય છે..
હવે સમજી આ જગતમાં કોને
મેહમાન બનાવવા ને કોને ઘરના.!!..jn
No comments:
Post a Comment