એકબીજા માટેના અહેસાસને
જગાડવામાં થોડોક સમય લાગે છે..
એજ અહેસાસ અનન્ય પળોને
જીવનમાં નિર્માણ કરે છે...
આ અહેસાસને મરી જતા
એકજ પળ લાગે છે.....
જો ના સચવાય તો..!!
પણ એ અહેસાસ પાછો લાવવા
ક્યારેક આ "જગત"માં કેટલાય
જન્મારા ચાલ્યા જાય છે......jn
No comments:
Post a Comment