ભવસાગર ને તરી જા તો સાગર ઈનામમાં..
ક્ષીતીજ ને અડકી જા તો ધરા ઈનામમાં...
લાગણીયો ને સમજી જા તો હ્રદય ઈનામમાં..
ઐસ્વર્ય ને સમજી જા તો માનવ મન ઈનામમાં...
પ્રેમને સમજી જા તો પરાકાષ્ઠા ઈનામમાં..
ભાવને સમજી જા તો લાગણીઓ ઈનામમાં...
ઘરને સમજી જા તો પરિવાર ઈનામમાં..
સંબંધોને સમજી જા તો સમજણ ઈનામમાં...
જાતને સમજી જા તો નિજાનંદ ઈનામમાં..
પરમને સમજી જા તો પરમાનંદ ઈનામમાં...
ધર્મને સમજી જા તો આધ્યાત્મિકતા ઈનામમાં..
સંસ્કાર નેં સમજી જા તો સંસ્કૃતિ ઈનામમાં...
માણસને સમજી જા તો માણસાઈ ઈનામમાં..
જગતને સમજી જા તો જગદીશ ઈનામમાં...jn
ક્ષીતીજ ને અડકી જા તો ધરા ઈનામમાં...
લાગણીયો ને સમજી જા તો હ્રદય ઈનામમાં..
ઐસ્વર્ય ને સમજી જા તો માનવ મન ઈનામમાં...
પ્રેમને સમજી જા તો પરાકાષ્ઠા ઈનામમાં..
ભાવને સમજી જા તો લાગણીઓ ઈનામમાં...
ઘરને સમજી જા તો પરિવાર ઈનામમાં..
સંબંધોને સમજી જા તો સમજણ ઈનામમાં...
જાતને સમજી જા તો નિજાનંદ ઈનામમાં..
પરમને સમજી જા તો પરમાનંદ ઈનામમાં...
ધર્મને સમજી જા તો આધ્યાત્મિકતા ઈનામમાં..
સંસ્કાર નેં સમજી જા તો સંસ્કૃતિ ઈનામમાં...
માણસને સમજી જા તો માણસાઈ ઈનામમાં..
જગતને સમજી જા તો જગદીશ ઈનામમાં...jn
No comments:
Post a Comment