જવાની તો જવાની છે હવે શાને ડરે છે..?
પળે પળને તો માણી છે પછી શાને મરે છે...?
કરમની છે એ સઘળી ગતિ ભલા શાને રડે છે..?
ચડે છે ચોપડે ચિત્રગુપ્તના જે પણ કરે છે...?
કરેલું કર્મ ફોગટ તો નથી ગીતા કહે છે..
ઉઠીને લાગ કામે આમ શાને તું ફરે છે...?
બની બેઠા છે સામાજિક જનાવર આજ માણસ..
જે લાગ્યું હાથ.. કાગળ હોય તો પણ એ ચરે છે...
'જગત'માંથી હવે શું લઇ જવાનું છે અમસ્તા..
અરે મર્યા પછી તો લાશ પણ જોને તરે છે...Jn
પળે પળને તો માણી છે પછી શાને મરે છે...?
કરમની છે એ સઘળી ગતિ ભલા શાને રડે છે..?
ચડે છે ચોપડે ચિત્રગુપ્તના જે પણ કરે છે...?
કરેલું કર્મ ફોગટ તો નથી ગીતા કહે છે..
ઉઠીને લાગ કામે આમ શાને તું ફરે છે...?
બની બેઠા છે સામાજિક જનાવર આજ માણસ..
જે લાગ્યું હાથ.. કાગળ હોય તો પણ એ ચરે છે...
'જગત'માંથી હવે શું લઇ જવાનું છે અમસ્તા..
અરે મર્યા પછી તો લાશ પણ જોને તરે છે...Jn
No comments:
Post a Comment