કોઈ એક
અવાજ
કાને પડે
ને તરત જ
અડધો થાક
ચાલ્યો જાય...jn
કૃષ્ણ
ગોકુળ મેલી
જવાના છે
એ ખબર
પડતાં જ
હજારો હૈયાનું
ભીંજાવું ને કેટલીએ
આંખોનું
અવિરત વરસવું...jn