Wednesday, November 9, 2011

કોઇ પુછે તો કેહજો આજ JN એ ઘર બદલ્યુ છે...

મન આજ દર્દ ની સીમા ઓળંગી ગયુ છે...

લાખ સમજાવ્યુ તોય ક્યાં સમજે છે...

જાણે આજ વસંત મટી પાનખર ગમે છે...

મન મેદની મા એકલતાને શોધે છે...

આજ દીલ ને સાચવવા કોઇ માણસ જોઇએ છે...

કોઇ પુછે તો કેહજો આજ JN એ ઘર બદલ્યુ છે.....jn

No comments:

Post a Comment