હું અને મારી કવિતાઓ ...તારી કલ્પનાઓની.....
Wednesday, November 9, 2011
કોઇ પુછે તો કેહજો આજ JN એ ઘર બદલ્યુ છે...
મન આજ દર્દ ની સીમા ઓળંગી ગયુ છે...
લાખ સમજાવ્યુ તોય ક્યાં સમજે છે...
જાણે આજ વસંત મટી પાનખર ગમે છે...
મન મેદની મા એકલતાને શોધે છે...
આજ દીલ ને સાચવવા કોઇ માણસ જોઇએ છે...
કોઇ પુછે તો કેહજો આજ JN એ ઘર બદલ્યુ છે.....jn
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment