માટીના ઋણનો યૌવન પર ભાર છે..
યૌવનની ચાલે જેનો આધાર છે...
માનવ માનવ વચ્ચે માનવતા છે..
નરસિંહ પાસે શસ્ત્ર ને કરતાર છે...
દુર્લભ છે જનમ મળવો આવી કોખે..
ભારતની ભોમે નાચ્યા અવતાર છે..
રામાયણ મહાભારત જેવા ગ્રંથો..
જીવન પાઠ ભણાવે એવા સાર છે...
કહેવાય 'જગત'ના પથદર્શક એવા..
કૃષ્ણ તણા જ્યાં ગીતાના ગાનાર છે...jn
No comments:
Post a Comment