Tuesday, August 9, 2016

માણસો...


હાથમાં Rolex શું પહેરી કેટલાય આખા બળી ગયા..
હાથ જોડી નમાવા વાળા બહારથી સલામ ભરી ગયા...

મંદિરમાં જઇ માગતા ને પત્થરો એટલા દેવ પૂજતાં..
લક્ષ્મીની લીલામાં નારાયણને જ ક્યાંક વિસરી ગયા...

ભાવ અને પ્રેમની ભૂખ સાથે થોડી માણસાઇ હતી..
હવે શું કહું આજકાલ માણસોનું એ બજાર ભરી ગયા...

કર્મોની ગતી ને વિધિના લેખમાં અમે ક્યાં માનતા..?
કરેલું ફોગટ નઇ જાય, આ એક ચુકાદાને સરી ગયા...

હાથની રેખાઓની અસર આ "જગત"માં જોઇ અમે..
એટલે જ આજ રામના નામે પત્થર પણ તરી ગયા...Jn

No comments:

Post a Comment