Saturday, April 21, 2018

HAPPY AKHATRIJ...

આજનો મંગલદીન એટલે....
ઋષિઓએ આપેલી કૃષિ સંસ્કૃતિ,
તેમજ કૃષિ સંસ્કૃતિ સમજાવનાર
પરશુરામજી ને યાદ કરવાનો દિવસ..
મા ધરતીને વંદન કરી તેની
કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ...
આવા મંગલદીનની "જગત"ના તમામ
મિત્રોને મારી શુભકામનાઓ...jn

No comments:

Post a Comment