Monday, March 22, 2021

પ્રેમ એટલે...

કૃષ્ણ 

ગોકુળ મેલી 

જવાના છે 

એ ખબર 

પડતાં જ 

હજારો હૈયાનું 

ભીંજાવું ને કેટલીએ 

આંખોનું 

અવિરત વરસવું...jn

No comments:

Post a Comment