આજ નો દીવસ જાણે નવી ઉમંગ લઇ ને આવ્યો છે...
આજ વીરો ના બલીદાન ને યાદ કરવાનો અવસર આવ્યો છે...
આજ રાષ્ટ્ર પ્રત્યેના પ્રેમ નો ઉત્સાહ મનાવવાનો મોકો આવ્યો છે...
આજ લેહરાતા એ તીરંગા ને સલામી દેવાનો ઉત્સવ આવ્યો છે...
આજ સૌ રાગ-દ્વેશ ભુલી એક થઇ ઉમંગ મનાવવાનો દીવસ આવ્યો છે...
આઝાદ દેશની ગુલામી ને દુર કરવા, કટીબધ્ધ થવાનો વખત આવ્યો છે...
કહે છે આજ "JN" આ કાળા માથાનો માનવી બીજુ શુ કરી શકે,,,,
કારણ તે ખાલી હાથે જ જવાનો ને ખાલી હાથે જ આવ્યો છે.....jn
No comments:
Post a Comment