Friday, August 12, 2011

JAAN જ ના સમજે તેના JN ને તો કોને કહુ....

મારા દીલ ની બેતાબી તુ ના જાણે તો કોને કહુ...

જાણી જોઇ ને તુ દુર રહે તો કોને કહુ...

મન એકલવાયુ થઇ તુટતુ જાય તો કોને કહુ...

પાસ હૌઉ તોય તુ અવગણના કરે તો કોને કહુ...

કોઇ પાસે બોલાવીને ઠેલો મારી જાય તો કોને કહુ...

આંખો ભીની ના થાય ને હ્રદય ડુસકુ ભરી જાય તો કોને કહુ...

સાગર ના તટ પર પણ જો તરસ ના છીપાય તો કોને કહુ...

ભરી મેદની મા આજ એકલવાયુ લાગે તો કોને કહુ...

જો JAAN જ ના સમજે તેના JN ને તો કોને કહુ.....jn

No comments:

Post a Comment