એકલતાની આ પળ મા જીવવાનુ મન થાય છે… |
અરીસામા તેના પ્રતીબિંબ નો ભાસ થાય છે… |
કોણ જાણે આજ તે સમજે છે તે મારી ફરીયાદ છે... |
પણ ફરી ફરરી ને કરેલી એ મારી ફરી"યાદ" છે… |
JAAN સમજે છે કે સમય પાછો આવી જાય છે… |
પણ એ ક્યાં જાણે છે કે થંભેલા સમયમા ફક્ત યાદોજ હોય છે…..jn |
No comments:
Post a Comment