Friday, March 2, 2012

થંભેલા સમયમા ફક્ત યાદોજ હોય છે…

એકલતાની આ પળ મા જીવવાનુ મન થાય છે…

અરીસામા તેના પ્રતીબિંબ નો ભાસ થાય છે…

કોણ જાણે આજ તે સમજે છે તે મારી ફરીયાદ છે...

પણ ફરી ફરરી ને કરેલી એ મારી ફરી"યાદ" છે…

JAAN સમજે છે કે સમય પાછો આવી જાય છે…

પણ એ ક્યાં જાણે છે કે થંભેલા સમયમા ફક્ત યાદોજ હોય છે…..jn

No comments:

Post a Comment