Friday, March 2, 2012

કેમ કરી કહે JN તેની JAAN ને ફરી મળીશુ..!!

હતો જનમ જનમ નો તરસ્યો હું…
સરિતાને જાણે ઉર મા સમાવી જાઉ…

અરુણની સવારી સાથે ઉગેલો હું…
કદચ સાંજ ઢળે અસ્ત થઇ જાઉ…

ખિલેલો હું એ તારા પ્રેમની વસંત મા...
પણ પાનખર આવતા ક્યાંક ખરી જાઉ…

પ્રભાતે ઉગેલુ એ તાજુ પુષ્પ હું…
સાંજ ઢળતા કદાચ મુરજાઇ જાઉ…

આજ સુધી સમણાઓને સાકારીત કર્યા…
સમય સાથે ક્યાંક ફરી જાઉ…

જિંદગીને જીવી છે ખુબ પ્રેમથી…
ક્યાંક યમરાજ આવે તો ડરી જાઉ…

કેમ કરી કહે JN તેની JAAN ને ફરી મળીશુ..!!
કોણ જાણે કાલે ''મોત'' આવે ને મરી જાઉ…..jn

No comments:

Post a Comment