મિત્રો....
જ્યારે જ્યારે વિશ્વના તત્વચિંતકો
ધર્મ પરિસદો ભરે છે ત્યારે દરેક
દેશના અહેવાલોની હાલની
પરિસ્થિતિની વાતો એકબીજા
સાથે આપ-લે થાય છે..
શરીરમાં જેમ "કરોડરજ્જુ" આઘાર છે તેમજ દેશની કાબેલિયતનો
આઘાર જે તે દેશના "યુવાનો"
પર રહેલો છે...
"યુવાધન" વેડફાય છે વપરાય છે
કે પછી એનો ઉપયોગ કે
ઉપભોગ થાય છે..!!!
આજકાલ આ "યુવાધન" તીનપત્તિ જેવી રમતોમા
વેડફાય છે...
મિત્રો...
હવે મારે જ નક્કી કરવાનું
મારે મારા દેશની "કરોડરજ્જુ"
બની આ ભૂમિનુ રુણ અદા
કરવુ કે પછી એનો ઉપભોગ
કરવો છે..!!..jn..jagat
No comments:
Post a Comment