અચાનક મારી નજર સામેથી
એક નનામી નિકળી ને...
મારા મનમાં કંઈક કેટલાક
કુતુહલમો જાગ્યા...
રીતસર મારા મન અને વિચારો
વચ્ચે દ્વંદ્વ ચાલુ થઇ ગયો..!!
અચાનક મારી બુદ્ધિએ મને ચેતવ્યો...
તુ ક્યાં આ "જગત"માં કોઇનો
સહારો શોધવા મથે છે..!!
જો આ સ્વાર્થ ભર્યા
"જગત"માં લોકો મર્યા
પછીએ ખભા બદલે છે....જગત..jn
No comments:
Post a Comment