Tuesday, January 22, 2019

જીવતા જીવને પાણી માટે તરસાવે છે..
મર્યા પછી એજ ગંગાજળ પીવડાવે છે...

બુઢાપામાં લાકડી બની ટેકો કોણ આપે છે..?
અરે... મર્યા પછી પણ ખભા બદલાવે છે...jn

No comments:

Post a Comment