મંદિરે બેઠા પછી ઈશ્વર હવે મુંજાઈ ગયા છે...
કોણ જાણે મૂર્તિમાંથી આજ સ્ટેચ્યુ થઈ ગયા છે...
ધર્મના વાડા બનાવી સૌ સજાવી ચાલવાના..
આસ્તિકો કે નાસ્તિકો ક્યાં કોઈથી પરખાઈ ગયા છે...
ભૂમિ પર તો અવતર્યા છે અંશ થઈને જે તમારા..
જીવમાંથી શિવ બને એ રાહ માં અટવાઈ ગયા છે..
કોણ જાણે મૂર્તિમાંથી આજ સ્ટેચ્યુ થઈ ગયા છે...
ધર્મના વાડા બનાવી સૌ સજાવી ચાલવાના..
આસ્તિકો કે નાસ્તિકો ક્યાં કોઈથી પરખાઈ ગયા છે...
ભૂમિ પર તો અવતર્યા છે અંશ થઈને જે તમારા..
જીવમાંથી શિવ બને એ રાહ માં અટવાઈ ગયા છે..
No comments:
Post a Comment