दीने दीने नवं नवं.. આજ માણુ છુ એ સમજણ આપી...
सर्वस्वचाहं ह्रुदीसन्नीविष्टो.. કહી માનવ ને ગૌરવતા આપી...
स्वकर्मणा तमभ्यचर्य.. કહી કૃતિભક્તિ આપી...
उद्दारेदात्मानात्मानाम.. કહી મનની દુર્બલતા દુર કરી આપી...
ममवर्तानुवर्तंते.. કહી ભક્તિની સાચી સમજણ આપી...
अनन्यासचिंतयोतंमाम.. કહી જીવનની ચિંતા દુર કરી આપી...
નભથી ધરા મળે એ ક્ષીતીજ ની જેમ હ્ર્દયની ભેટ કરી આપી...
આજ લાગે છે જાણે પાંડુરંગે पांडुरंगनी સાચી ઓળખ આપી.....jn
No comments:
Post a Comment