Tuesday, October 11, 2011

જ્યારે JAAN મા જ થઇ જશે JN વિલિન...

કોઇ ના આવવાનુ એ સુચન તો નહી હોય ..??
પુષ્પો ની આસપાસ વગાડે છે ભ્રવર બીન....

કોઇ ના પ્રેમ નો ઇકરાર તો નહી હોય..??
કરે છે કલશોર જાણે આજ કોયલ....

કોઇ જાણે આજ તેને જગાડતુ તો નહી હોય..??
સવારના એ મધુરા નાદે શંખના....

કોઇ આ દીલ મા આજ વસ્યુ તો નહી હોય..??
આજ ધબકે છે જાણે તેમ હ્રદય....

ત્યારે તમારા ભિતર ના પડદાનુ શુ થશે..!!!
જ્યારે JAAN મા જ થઇ જશે JN વિલિન......jn

No comments:

Post a Comment