Sunday, October 16, 2011

હવે શુ લખુ, JAAN વગર કાંઇ સુજતુ નથી...

લખવા બેઠો, પણ કાંઇ સુજતુ નથી...

મ્રુગજળના પાણીયે, કાંઇ તરસ છીપાતી નથી...

સાગરની ગેહરાઇ કાંઇ ગજ થી મપાતી નથી...

ચંદન-ચોખાથી કાંઇ પુંજન થતુ નથી...

પાનખર મા વસંત એમજ કાંઇ ભળતી નથી...

આંખો મળે ને મન ચુપ કાંઇ રેહ્તુ નથી...

ધબકતા હ્રદયે કોઇ કાંઇ મરતુ નથી...

હવે શુ લખુ, JAAN વગર કાંઇ સુજતુ નથી.....jn

No comments:

Post a Comment