Tuesday, January 17, 2012

આજ JAAN વગર કાંઇ ના સુજે તેના JN ને ,,,

મારા એ દુઃખ ને તુ ના જાણે તો કોણ જાણે...??

મારા એ પ્રેમની રીત ને તુ ના જાણે તો કોણ જાણે...??

કોયલની એ મીઠી લુચ્ચાઈ ને કાગ શુ જાણે...??

એક વિધવા ના આંસુઓને નવી નવોઢા શુ જાણે...??

કિનારે બેસનારા મજધાર ની મજા શુ જાણે...??

પ્રેમની વાતો કરનારા પ્રેમને શુ જાણે...??

આજ JAAN વગર કાંઇ ના સુજે તેના JN ને ,,,

તો તેમા આ વ્યસ્ત દુનિયદારી શુ જાણે...???....jn

No comments:

Post a Comment