માનવ એ માનવ નથી મુક્તિનું ધામ છે...
એટલે જ તો મારા શ્વાસ એને નામ છે...
કરેલુ એ કર્મ કોઈ વેઠ નથી કર્મયોગ છે...
મળેલો વૈભવ વિત્ત નથી પ્રભુનો પ્રસાદ છે...
મળવું ના મળવું અકસ્માત નથી બંધન છે...
મળ્યાં પછીએ છુટા પડવું એ સમજણ છે...
આવેલી એ આફત *આફત* નથી કસોટી છે...
કસોટીને પાર પાડવી એ પ્રભુનો સ્પર્શ છે...
જગતમાં મારું મારું કરવું એ ભોગ છે...
તેમ છતાંય હું તો કહું, એ કર્મનુ બંધન છે...jn.
જે એન પટેલ (જગત)
એટલે જ તો મારા શ્વાસ એને નામ છે...
કરેલુ એ કર્મ કોઈ વેઠ નથી કર્મયોગ છે...
મળેલો વૈભવ વિત્ત નથી પ્રભુનો પ્રસાદ છે...
મળવું ના મળવું અકસ્માત નથી બંધન છે...
મળ્યાં પછીએ છુટા પડવું એ સમજણ છે...
આવેલી એ આફત *આફત* નથી કસોટી છે...
કસોટીને પાર પાડવી એ પ્રભુનો સ્પર્શ છે...
જગતમાં મારું મારું કરવું એ ભોગ છે...
તેમ છતાંય હું તો કહું, એ કર્મનુ બંધન છે...jn.
જે એન પટેલ (જગત)
No comments:
Post a Comment