અમે તો તારા ત્યાગ ને પણ પ્રેમ સમજી પુજન કરીએ છીએ...
તમેજ તો આ દુનિયાની અનન્ય પળો અમને આપી...
બાકી અમેતો ક્યાં તણખલુ પણ આપીએ એમ છીએ...
અમારે મન આજે પણ આપ એજ મુરત છો...
જેનું અમે સદીયોથી પુજન કરીએ છીએ...
બસ આપના ચરણમા જરીક જગ્યા આપજો...
હ્રદયમા અમે હવે ક્યાં માગીએ છીએ...
જગતની નઝરની અમને ઝંખના પણ નથી...
બસ આપની એક ત્રાંસી નઝર માગીએ છીએ....jn
No comments:
Post a Comment