Thursday, April 6, 2017

happy HANUMAN JAYANTI...


આજનો મંગલદીન એટલે
વિર મારુતિ જેવી વિરતા
દાસ મારુતિ જેવી ભક્તિને
જીવનમાં લાવી જીવનને
શ્રેષ્ઠ બનાવવાનો દિવસ...

તેલ કે સીંદુર ચડાવીને નહીં
પણ તેમના ગુણોનું પૂજન કરી
તેવા ગુણોને મારામા સંકલ્પિત
કરવાનો દિવસ....

આજના આ મંગલ પર્વની આપ
સૌને ખૂબ ખૂબ શુભ કામનાઓ...jn

No comments:

Post a Comment