ભક્તિનો પણ નશો ચડે છે ને પથ્થર પણ તરે છે જ્યારે લખાય છે રામ...
પ્રેમનો પણ નશો ચડે છે ને માણસ પણ ફરે છે જ્યારે થઈ જાય છે કામ..
શ્રદ્ધા મફતમાં મળે છે ને અંધશ્રદ્ધાના દામ બોલાય ને વેચાય પણ છે..
ધર્મના ધુતારા ગલીએ ગલીએ ફરે છે ને રાતોરાત બની જાય છે ધામ...jn
No comments:
Post a Comment