Thursday, June 12, 2014

માણસ ....

ઉપગ્રહ છોડવાવાળો માણસ 
પૂર્વગ્રહ છોડી શકે છે...??

ભોગવાદમાં રાંચતો માણસ
ભાવ નિર્માણ કરી શકે છે...??

મારું મારું કરતો માણસ 
આપણું ક્યારેય કહી શકે છે...??

સમસ્ત જગતને જાણનારો માણસ
પોતાના સ્વ ને જાણી શકે છે..??..jn

No comments:

Post a Comment