Monday, June 30, 2014

HAPPY ASHADHIBIJ.....

દરેક માતા પોતાના પુત્રને 
શીવાજી બનાવવા માગે છે
પણ પોતાની જાતને ક્યારેય 
જીજાબાઈના રોલમાં વિચારે છે..??

દરેક માતા પોતાના પુત્રને 
હનુમાન બનાવવા માગે છે
પણ પોતે ક્યારેય અંજનીના
બલિદાનને સમજી શકી છે..?

દરેક માતા પોતાના પુત્રને 
દેવકી બની જન્મતો આપે છે..
પણ જશોદા બની ક્યારેય
કાનાનું નિર્માણ કરી શકી છે..?..jn

No comments:

Post a Comment