અને જો સંબંધો સાચા હોય તો એને
સાચવવા નથી પડતા..
* વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી
બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…
* માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો
હોય તો તેને સતાસ્થાને બેસાડો.
* જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે
પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!
* જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ
નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,
પણ ક્યારેક ફક્ત એ એક સારી
વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!
* દરેક માણસ પાસે એક
એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી
શકે.
* મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને
જાણે છે ,
અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી
જાઓ છો.
jnpatel
No comments:
Post a Comment