Thursday, September 15, 2011

JN ની આ જીંદગી મા જો JAAN ના હોય,,,

જે નઝર મા તુ નથી તે આંખોમાથી,,,
એકવાર આંસુ બની વહિ જવા દે....

જે કલ્પનાઓ મા તુ નથી તે સમણાને,,,
આજ યાદ બની ભુલાઇ જવા દે....

જે દિલ મા ધબકાર તારા નામની નથી,,,
તે હ્રદય ને આજ સ્થિર થઇ જવા દે....

જે હાથ મા લકિર તારા નામની ના હોય,,,
તે ભુજાઓને આજ કપાઇ જવા દે....

જે સ્વાસ મા તારો સ્વાસ ના હોય,,,
તે સ્વાસ ને આજ રૂધાંઇ જવા દે....

JN ની આ જીંદગી મા જો JAAN ના હોય,,,
તો એ ખોળીયાને આજ ખાલી થઇ જવા દે.....jn


No comments:

Post a Comment