Wednesday, September 7, 2011

આજ JN એ સમય સાથે તાલ મેળાવી લીધી...

હ્રદય ની એકલતાને જાણે આજ સાથી બનાવી લીધી...

મનની ચુપકીદી ને આજ ગીતો મા ગુનગુનાવી લીધી...

દર્દ જ્યારે હદ થી પાર ગયુ તો આદત બનાવી લીધી...

રાતો ની એકલતાને જાગરણ મા ફેરવી લીધી...

સવારની શીથીલતા ને પંખીના કલરવ સંગ ભેળવી લીધી...

દીવસના એ દાયરાએ વ્યસ્તતા સ્વીકારી લીધી...

કંઇક પળ ના સથવારે આજ જિંદગી ને માણી લીધી...

JAAN પણ જાણીલે આજ JN એ સમય સાથે તાલ મેળાવી લીધી...jn

No comments:

Post a Comment