ઋષિઓ કહેતા આરંભે શુરા..
વડીલો કહેતા વહેલા તે પહેલાં..
સમય કહેતો શરૂઆત સારી..
માણસ રહેતો ભરીને ખુમારી...
વહેલો ઉઠે તે વીર કહેવાય..
મોડો આળસુનો પીર કહેવાય..
પ્રારંભે જાગ્યા ત્યારથી સવાર છે..
નહીં તો જાણે રોજે રવિવાર છે...
દિવાળી જીવનમાં તો રોજ ઉજાસ છે..
જગત મારું લાગ્યું તો રોજ પ્રભાસ છે...jn
જે. એન. પટેલ (જગત)
No comments:
Post a Comment