એક વિર ચાલ્યો ગયો અનંતના આકાશે...
ધબકે છે વિચારો એના શ્વાસે શ્વાસે...
કાંટાળી કેડીને બનાવ્યો છે રાજમાર્ગ..
અંતરથી અંતરના દિપ આજે પ્રકાશે...
અવતાર એળે જાય એવું જીવન નથી..!
માનવથી મહામાનવનો ઈતિહાસ રચાશે..
વિચારો ક્યાંક રહે ના માત્ર પુસ્તકમાં..!
કે પછી મંદિરો જ માત્ર એના બંધાશે...!
કામ કરી હાક પ્રભુને મારવા છું તત્પર..
જીવું છું જીવન જગતનો નાથ લે પાસે...jn
No comments:
Post a Comment