Friday, June 3, 2011

એનિ આંખો નો અન્દાજ

એ આખોના ખુણા ભિન્જાયા નથિ
એટ્લે તમને એમ કે અમે રડ્યા નથિ...

પણ તમને ક્યા ખબર કે એક અરસાથિ
એ આંખોના ખુણા સુકાયા નથિ........

બિજાનિ આંખો મા વસવા વાળા
સુજાણૅ એ કદિ પોતાન હોતા નથિ......

અને એક અમે છિએ કે એમના
છ્તાય એમના લગતા નથિ..........jn

No comments:

Post a Comment