હું અને મારી કવિતાઓ ...તારી કલ્પનાઓની.....
Friday, June 3, 2011
એનિ આંખો નો અન્દાજ
એ આખોના ખુણા ભિન્જાયા નથિ
એટ્લે તમને એમ કે અમે રડ્યા નથિ...
પણ તમને ક્યા ખબર કે એક અરસાથિ
એ આંખોના ખુણા સુકાયા નથિ........
બિજાનિ આંખો મા વસવા વાળા
સુજાણૅ એ કદિ પોતાન હોતા નથિ......
અને એક અમે છિએ કે એમના
છ્તાય એમના લગતા નથિ..........jn
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment