આ દુનિયામા હર કોઇને ગમતી વસ્તુ નથી મળતી.
મળવા ખાતર મળી જાય છે બધુ,મન
ને શાંતિ નથી મળતી.
કોઇક એવુ હોય છે જેને પામવા મન સતત અધીરુ હોય
છે,
પણ મનની અધીરાઇ સમજી સકે તેવી વ્યકિત નથી મળતી.
જેને શોધતા
હોય છે નયન તેવી છબી નથી મળતી.
મનમા અવિરત તરવરતી હોય છે, એ આક્રુતિ નથી
મળતી.
પ્રેમમાં મળી તો જતા હોય છે મન,પણ નસીબની રેખા નથી મળતી.
jnpatel
No comments:
Post a Comment