Sunday, July 13, 2014

HAPPY GURUPURNIMA...

જીવ, જગત અને જગદીશની
સાચી ઓળખ આપનાર
આધ્ય ગુરૂ એવા શંક્રાચાર્યને..
ગીતા જેવા અનન્ય જીવનગ્રંથને
માણસ સુધી પહોચાડનાર વેદં વ્યાસજીને..
સમગ્ર વિશ્વને વસુદૈવકુટુંબકમ બનાવનાર,
જગતગુરૂ ભગવાન શ્રીકૃષ્ણને મારા
આજના મંગલદીને કોટિ કોટિ વંદન.....jn

No comments:

Post a Comment