મિત્રો ગઈકાલે એક પોસ્ટ મુકી હતી..
એનો જવાબ આપવાનો,
મારી સમજ પ્રમાણે પ્રયત્ન કર્યો છે..
બા' એ મારી બાઉંડ્રી નાટકમાં
આવોજ એક પ્રસંગ ઉભો થાય છે...
નાનીને એનો દોહીત્ર એક પ્રસંગ કહે છે..
એકવાર એક માણસ મર્યા પછી સ્વર્ગમાં
જાય છે અને જગદીશને કહે છે..
તમે આ તમારા જગતનું ધ્યાન
નથી રાખતા કેટલું બગડી ગયું છે..!!
તમારે અવતરણ કરવું જોઈએ, કાંતો તમારો કોઈ દુત મુકવો જોઈએ..
જગદીશ એક હળવા અટ્હાસ્ય સાથે કહે છે..
મેં તને તો મુક્યો, બોલ હવે તેં શું કર્યું...??
બસ આપણી પરિસ્થિતિ પણ આજ છે..
જગત બગડ્યું જગત બગડ્યું...
સૌ કોઈ પુછે એ જગદીશને...
જગદીશ પુછે સૌને તુ જ કે શું કરુ..??
YES I AM ANSWERABLE GOD....jn
એનો જવાબ આપવાનો,
મારી સમજ પ્રમાણે પ્રયત્ન કર્યો છે..
બા' એ મારી બાઉંડ્રી નાટકમાં
આવોજ એક પ્રસંગ ઉભો થાય છે...
નાનીને એનો દોહીત્ર એક પ્રસંગ કહે છે..
એકવાર એક માણસ મર્યા પછી સ્વર્ગમાં
જાય છે અને જગદીશને કહે છે..
તમે આ તમારા જગતનું ધ્યાન
નથી રાખતા કેટલું બગડી ગયું છે..!!
તમારે અવતરણ કરવું જોઈએ, કાંતો તમારો કોઈ દુત મુકવો જોઈએ..
જગદીશ એક હળવા અટ્હાસ્ય સાથે કહે છે..
મેં તને તો મુક્યો, બોલ હવે તેં શું કર્યું...??
બસ આપણી પરિસ્થિતિ પણ આજ છે..
જગત બગડ્યું જગત બગડ્યું...
સૌ કોઈ પુછે એ જગદીશને...
જગદીશ પુછે સૌને તુ જ કે શું કરુ..??
YES I AM ANSWERABLE GOD....jn
No comments:
Post a Comment