સુખી લોકોને પ્રશ્ન
થાય કે શું કરીએ તો ભૂખ લાગે
.. અને દુઃખી લોકોનો
પ્રશ્ન છે કે ભૂખ તો
લાગે છે , પણ શું કરીએ ?!!!
ઇશ્વરનું
બેલેન્સ કેવું અદભુત છે ...
પાંચ મણ ઘઉંની બોરી ઉપાડી શકે તે
મજુર
એકી સાથે ખરીદી ના શકે ; અને જે
ખરીદી શકે છે તે શેઠ તેને ઊપાડી ના
શકે
.
કેટલાક લોકોનું દિલ
દરિયા જેવું વિશાળ હોય છે .. જેમાં એક
ચકલું ય પોતાની
તરસ ના છિપાવી શકે
!!!
No comments:
Post a Comment