Saturday, July 9, 2011

આઇનો......

ના ચેહરો લુછવાની જરુર છે....

ના આઇનો લુછવાની જરુર છે....

પણ પોતાનુ પ્રતીબિંબ જોવુ હોય તો...

બીજા ના આંસુ લુછવાની જરુર છે....jn

No comments:

Post a Comment